
રાજકોટને મળી ટ્રાફિકમાંથી મોટી રાહત, 74.32 કરોડના ખર્ચે બનેલા સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
રાજકોટને મળી ટ્રાફિકમાંથી મોટી રાહત, 74.32 કરોડના ખર્ચે બનેલા સાંઢિયા પુલનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ રાજકોટ શહેરના હજારો વાહનચાલકો માટે લાંબા સમયથી રાહ જોવાતી ક્ષણ આખરે આવી પહોંચી છે. જામનગર રોડ પર આવેલા નવનિર્મિત સાંઢિયા પુલનું આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થતાની




































