
CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, 1 જૂનથી ખુલશે રી-વેલ્યુએશન અને વેરિફિકેશન પોર્ટલ
CBSE ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, 1 જૂનથી ખુલશે રી-વેલ્યુએશન અને વેરિફિકેશન પોર્ટલ નવી દિલ્હી: CBSE ધોરણ-12ના પરિણામ બાદ માર્ક્સથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જણાવ્યું છે કે ઉત્તરવહીના વેરિફિકેશન અને રી-વેલ્યુએશન માટેનું ઓનલાઈન પોર્ટલ હવે 1 જૂનથી શરૂ



































